કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સારનાથના સ્તંભની ટોપ પર કેટલા સિંહોની આકૃતિ છે ?

2) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલુ ન ગણાય?

3) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે?

4) કોટવાલની શી ફરજ હતી?

5) ખજૂરાહો એ ક્યા વંશના રાજાઓનું રાજધાનીનું સ્થળ

6) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યાં નામે જાણીતુ છે?

7) વિતનચિત્ર એટલે..........?

8) ખજૂરાહોના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે ?

9) અબુલ ફઝલનો ભાઈ ‘ફૈઝી’ કઈ ભાષાનો મહાન કવિ હતો ?

10) વલભીના શાસકો ક્યા વંશના રાજવીઓ હતા ?

11) બૃહદેશ્વર મંદિર તમિલનાડુના ક્યા જિલ્લામાં આવેલ છે ?

12) પ્રખ્યાત સંગીતકાર “ અમઝદ અલી ખાન’’ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે?

13) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?

14) એલિફન્ટાની ગુફાઓની સંખ્યા કેટલી છે ?

15) ‘સંગીત રત્નાકર’ ગ્રંથના લેખકનું નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up