કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?

2) દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?

3) ગુજરાતની સ્થપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા?

4) પંઢરપૂરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી?

5) હમ્પી ક્યા રાજ્યમાં આવેલું છે ?

6) લોક ચિત્રકળાની “મધુબની' શૈલી ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં લોકપ્રિય છે ?

7) ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે ?

8) ક્યા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે?

9) પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથની ધાતુની વિશાળ પ્રતિમા માઉન્ટ આબુના કયા જૈન મંદિરમાં આવેલી છે?

10) ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં જિલ્લામાં પડે છે?

11) ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા ક્યા શહેરમાં જ મેળવી હતી ?

12) નદીઓના ખીણ પ્રદેશોમાંથી સુંદર રાતો પથ્થર મળી આવે છે જેને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

13) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?

14) અડાલજની વાવ અન્ય ક્યા નામે ઓળખાય છે?

15) 2010માં યુનેસ્કોએ નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની સૂચિમાં સ્થાન આપ્યું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up