ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સૌર પરિવારના ક્યા ગ્રહને જીવાવરણ કહે છે ?

2) ભારતનો પ્રથમ ખનીજ તેલનો કૂવો ક્યાંથી મળી આવેલો છે ?

3) વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ ક્યો છે ?

4) બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે ?

5) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે?

6) ભારતમાં અને ગુજરાતમાં વસતી ગીચતા (પ્રતિ ચોરસ કિલોમીટરે વસતી) સને 2011ના સેશન્સ મુજબ કેટલી છે ?

7) ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન/અભયારણ્યમાં જોવા મળે છે?

8) પ્રથમ રેશમ મિલની સ્થાપના ઈ.સ. માં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા હાવડામાં કરાઈ હતી.

9) ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યા મળી આવે છે ?

10) ભારતના ખનીજતેલના ભંડારોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે ?

11) અંધકાર અને પ્રકારને છેદતી અને બંને ધ્રુવોને જોડતી કાલ્પનિક સીધી રેખાને શું કહે છે ?

12) નીચેના પૈકી ક્યો મોટો ઈરીગેશન પ્રોજેકટ (Major irriga tion project) ગુજરાતમાં આવેલ નથી ?

13) શિયાળામાં હિમાલયની ગિરિમાળાઓ કઈ બાજુથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે ?

14) હાલમાં ભારત દેશમાં કુલ કેટલા હાથી પરિયોજનાના સંરક્ષિત વિસ્તારો છે ?

15) રાષ્ટ્રીય જળમાર્ગ-5 ક્યો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up