પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતી રાજ અધિનિયમ, 1992 મુજબ ગામમાં વર્ષમાં ઓછામાં ઓછી કેટલી ગ્રામસભા આયોજિત થવી જોઈએ

2) પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજયના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

3) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ?

4) નીતિસારના રચયિતા કોણ છે ?

5) જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો હોય છે ?

6) જિલ્લા કારોબારી સમિતિની મુદત કેટલી હોય છે ?

7) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ?

8) રિખવદાસ શાહ સમિતિની રચના ગુજરાત સરકારે ક્યારે કરી હતી ?

9) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે?

10) નીચેનામાંથી કોણ ગ્રામ પંચાયતના ઉદ્દીપકની જેમ વર્તે છે ?

11) જો જિલ્લા પંચાયત બજેટ મંજુર કરવામાં નિષ્ફળ નીવડે તો શું થાય ?

12) ગૌચર જમીનમાં વધારો કરવાની સત્તા કોણ ધરાવે છે ?

13) જિલ્લા પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

14) ગુજરાત રાજયમાં, રાજયમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે?

15) જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up