પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમિશનની રચના કરવા માટેની જોગવાઈ ક્યા આર્ટીકલમાં કરવામાં આવેલી છે ?

2) પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

3) ગામતળ અંતર્ગત આવતા પ્લોટની હરાજી થાય તો તેની રકમ ક્યા જમા થાય છે ?

4) મુઘલકાળ દરમિયાન ‘સરકાર’ ક્યા વહીવટી વિસ્તારનો વહીવટદાર હતો ?

5) ચોલ વંશ દરમિયાન ગામડાંનો સમૂહ ક્યા નામે ઓળખાતો હતો ?

6) સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

7) પંચાયતની ત્રણેયસ્તર સંસ્થાઓએ ક્યા સુધીમાં બજેટને મંજૂર કરવું પડે છે ?

8) ગ્રામ પંચાયતના સરપંચ ક્યા રાજ્યમાં ‘ચેરપર્સન’ તરીકે આળખાય છે ?

9) જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો હોય છે ?

10) ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં સરપંચની અનામત અંગેની જોગવાઈમાં ફેરફાર કરતું જાહેરનામુ કયારે બહાર પાડવામાં આવ્યું ?

11) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે?

12) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચયતો આવેલી છે ?

13) તાલુકા પંચાયતની કોઇ સમિતિએ આપેલા નિર્બળથી નાશજ વ્યક્તિ જિલ્લા પંચાયતની કઈ ભૂમિતિમાં અપીલ કરી વાડે રે ?

14) દબાણ હટાવવાની સત્તા ગ્રામ પંચાયતને હોવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

15) ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up