પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સરપંચના સચિવ તરીકેની ફરજ નીચેનામાંથી કોણ બજાવે છે ?

2) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

3) પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

4) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે?

5) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?

6) ગ્રામ પંચાયતમાં અનામતોની ફાળવણી કોના દ્વારા કરવામાં આવે છે ?

7) ગ્રામ પંચાયતે દર વર્ષના ક્યા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (બજેટ) તૈયાર કરી દેવાનું હોય છે ?

8) જિલ્લા વિકાસ અધિકારીના હુકમ સામેની અપીલ કોણ સાંભળે છે ?

9) સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે?

10) તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની મુદ્દત કેટલી હોય છે?

11) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ?

12) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે?

13) બિહાર રાજ્યમાં સરપંચને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

14) જિલ્લા પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

15) અશોક મહેતા સમિતિની રચના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up