ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP) = કુલ આંતરિક પેદાશ (GDP)+ વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક.
2. GDP કરતાં GNP ત્યારે વધારે હોય છે, જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક ઋણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

3) ડેનીયલ ગોલમાન અનુસાર ભાવનાત્મક બુદ્ધિમતાના પાંચ મુખ્ય ઘટકો કયા છે ?

4) જાગીરદારી પદ્ધતિ શું છે?

5) નીચેના વાક્યો ચકાસો:

સને 2023-24 ના વર્ષમાં, વર્તમાન કિંમતોને ધ્યાને લેતા, ગ્રોસ વેલ્યુ એડીશનમાં અલગ અલગ ક્ષેત્રોનો હિસ્સો નીચે મુજબ છે.
1. સેવા ક્ષેત્ર -54.86% (લગભગ)
2. ઉદ્યોગ ક્ષેત્ર - 27.55% (લગભગ)
3. કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર 17.59%

6) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

7) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે?

8) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

9) ભારતની રાષ્ટ્રીય વીજળી યોજના (NEP) 2022-32 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. યોજના લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા હાંસલ કરવા અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે પરમાણુ ઊર્જાના વિસ્તરણને પ્રાથમિકતા આપે છે.
2. નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે 2032 સુધીમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું ફરજિયાત છે.
3. યોજના, ગ્રીડમાં તૂટક-તૂટક પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને એકીકૃત કરવા માટે બેટરી સ્ટોરેજ અને પમ્પ્ય હાઇડ્રો સહિત ઉર્જાસંગ્રહ ઉકેલો પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

10) પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF)નો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે છે?

1. દૂધ અને માંસની પ્રક્રિયા ક્ષમતા વધારવા
2. ઘરેલુ ઉપભોક્તા માટે દૂધ અને માંસનો ગુણવત્તાયુક્ત પુરવઠો આપવો.
3. પ્રાણીઓને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત પોષણ આહાર આપવો.

11) નીચેના પૈકી ક્યું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી?

12) દ્રઢતાનો અર્થ ......

13) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેંકો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ..............કહે છે.

14) ડૉ.અમર્ત્ય સેન ક્યા ક્ષેત્રમાં જાણીતા છે ?

15) ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં જોડાવાના ભારતના પ્રયાસો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથેના વધારાના પ્રોટોકોલનું ભારતનું પાલન તેના NSG અરજીને સમર્થન આપીને પરમાણુ અપ્રસાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
2. 2008 માં ભારતને આપવામાં આવેલ NSG માફી તેને NPT પર હસ્તાક્ષર કર્યા વિના નાગરિક પરમાણુ વેપારમાં જોડાવા માટે પરવાનગી આપે છે.
3. ભારતે NSG સભ્યપદની મંજૂરી માટે યુએન સુરક્ષા પરિષદના તમામ સ્થાયી સભ્યો (P5) ને સફળતાપૂર્વક લોબિંગ કર્યું છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up