ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

2) NRE Accountમાં E શાને અભિપ્રેત છે ?

3) નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે આમાંથી કયો પ્રશ્ન નૈતિક મુદ્દાઓને સંબોધતો (સ્પર્શતો) નથી?

4) દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ?

5) VAT એટલે શું ?

6) ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ?

7) નવું દાખલ કરાયેલ ‘સુગમ’ આવકવેરાનું રિર્ટન કોના માટે છે?

8) નીચેનામાંથી ક્યો પરોક્ષ કર નથી ?

9) સેબી કોના કામકાજ ઉપર નિયંત્રણ કરે છે?

10) સગાવાદ શું છે ?

11) વ્યૂહાત્મક વિમૂડીકરણ / વિનિવેશ શું છે?

12) કયા વર્ષમાં વૃદ્ધો માટેની રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવેલ ?

13) ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર સ્મોલ હાઈડ્રોપાવર પોલિસી કયા વર્ષથી અમલી બનાવી છે?

14) મિશ્ર અર્થવ્યવસ્થાનો’’ શો અર્થ થાય.

15) પંચ વાર્ષિક યોજના અંગેના વાક્યોની મુલવણી કરો.

1. પ્રથમ પંચવાર્ષિક યોજના – કૃષિ વિકાસ અને ફુગાવા પર અંકુશ
2. પાંચમી પંચવાર્ષિક યોજના – ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી.
3. 11મી પંચવાર્ષિક યોજના-ઝડપી અને સર્વ સમાવેશક વૃદ્ધિ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up