ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1950 થી 1990 દરમિયાન ઓદ્યોગિક વિકાસની વ્યૂહરચના અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રના એકમોએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી.
2. ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ ‘નિકાસ પ્રોત્સાહન' હતું.
3. સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો હતો.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

2) દેશમા “એક્ઝિમ નીતિ’ આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ?

3) નીચેના વાક્યો ચકાસો:

1. ભારતને લગભગ 7516 કિ.મી. લાંબો દરીયા કિનારો મળેલ છે.
2. 2011 ની વસ્તી ગણત્રી પ્રમાણે ભારતની 1-3-2011 ની વસ્તી લગભગ 121 કરોડની હતી.
3. ઉત્તર પ્રદેશ સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય છે.
4. ભારતની વસ્તીની ગીચતા 382 દર ચોરસ કિ.મી. ની છે.

4) વેટ ક્યા ટેક્સના સ્થાને લાગુ કરાયો છે ?

5) ઉભરતી તકનીકો અને તેમની એપ્લિકેશનોની નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?

1. ક્વોન્ટમ ડોટ્સ: ઉચ્ચ-રિઝોલ્યુશન ડિસ્પ્લે અને ઇમેજિંગ ટેકનોલોજી
2. DNA ઓરિગામિ: સાયબર સુરક્ષામાં અદ્યતન એન્ક્રિપ્શન
3. કાર્બન નેનોટ્યુબ્સ: એરોસ્પેસ એપ્લિકેશન માટે હળવા છતાં મજબૂત સામગ્રી
4. સ્પિનટ્રોનિક્સ: ભાવિ પેઢીના સૌર કોષો
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

6) આર્થિક સુધારાના ભાગરૂપે વેપાર ઉદારીકરણની નીતિઓને અનુસરીને, ભારતની નિકાસમાં ફેરફારો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સુધારા પછીના સમયગાળામાં કુલ નિકાસમાં કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનો હિસ્સો વધ્યો છે.
2. 1991થી એકંદર નિકાસમાં ઉત્પાદિત માલના હિસ્સામાં ઘટાડો થયો છે.
3. પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ એટલી વધી ગઈ છે કે હવે તે ભારતની નિકાસ કમાણીમાં બીજા સ્થાને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

7) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યકિતને અનુક્રમે કેટલા કેલરી ન્યુનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

8) કાપડ મંત્રાલય અને કૃષિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તર પર “કપાસ પ્રૌદ્યોગિકી મિશન”ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી?

9) રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગર્વનરની નિમણૂંક ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

10) EPZ એટલે શું ?

11) ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ, 2013 હેઠળ ઘટના પ્રતિભાવ માટે નીચેનામાંથી કઈ એજન્સીને રાષ્ટ્રીય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે?

12) ડોલેક્ષ - DOLLEX શું છે ?

13) નીચેના પૈકી ક્યું વર્ષ ભારતના વસતીશાસ્ત્રીય ઈતિહાસમાં ‘અ ગ્રેટ ડિવાઈડ’ (A Great Divide) તરીકે ઓળખાય છે ?

14) ડૉ.અમર્ત્ય સેન ક્યા ક્ષેત્રમાં જાણીતા છે ?

15) નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસોનો ઉદ્દેશ્ય નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up