ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે?

2) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે?

3) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

4) HDI એટલે........

5) Sheqel/shekel ક્યાં દેશનું ચલણ છે?

6) નીચેના વાક્યો ચકાસો:

1. બીજી પંચવર્ષિય યોજનામાં, શરણાર્થીઓનું પુનર્વસન, ઝડપી કૃષિ વિકાસ જેથી ખાદ્ય આત્મનિર્ભરતા હાંસલ કરી શકાય અને ફુગાવા પર નિયંત્રણ લાવવું એ મુખ્ય હેતુઓ હતા.
2. પાંચમી પંચવર્ષિય યોજનામાં, ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતાની પ્રાપ્તિ મુખ્ય લક્ષ્યાંકો હતા.

7) ટ્રસ્ટીશીપ (વાલીપણા)નો સિધ્ધાંત કોણે રજુ કર્યો?

8) રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી?

9) નાણાકીય સ્થિરતા બોર્ડ (Financial Stability Board)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?

10) દેશમાં માથાદીઠ આવકમાં ક્યું રાજય પ્રથમ છે?

11) ક્યા સંગઠન દ્વારા ‘માનવ વિકાસ અહેવાલ’ ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ?

12) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્ય દીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ?

13) આધાર નંબર મેળવવા માટે લાયક દરેક વ્યક્તિએ તારીખ ના રોજ અથવા ત્યારબાદ ઇન્કમટેક્ષ રીટર્નમાં અથવા પાન (PAN) અરજી ફોર્મમાં આધાર નંબર અથવા આધાર અરજી ફોર્મનો એનરોલમેન્ટ આઈડી લખવો જરૂરી છે.

14) VATનું પૂરું નામ શું છે ?

15) ભારતમાં આર્થિક સુધારાઓની શરૂઆત માટે નીચેનામાંથી કયું કારણ નહોતું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up