ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઈના ગવર્નર જનરલ કોણ હતા ?

2) ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઈ હતી ?

3) ભારતમાં સર્વિસ ટેક્ષ કોની ભલામણ પર લાગુ કરવામાં આવ્યો હતો?

4) જો RBI દ્વારા કેશ રિઝર્વ રેશીયો વધારવામાં આવશે તો, ક્રેડિટ સર્જન પર તેની શું અસર પડશે?

5) નીચેના વાક્યો ચકાસો.

1. જ્યારે અંદાજપત્રમાં અંદાજીત ખર્ચા કરતા અંદાજીત આવક વધારે હોય, તેવા અંદાજપત્રને ખાધવાળુ અંદાજપત્ર કહે છે.
2. જ્યારે અંદાજપત્રમાં અંદાજીત ખર્ચા કરતા અંદાજીત આવક ઓછી હોય ત્યારે તેને પુંરાતવાળુ અંદાજપત્ર કહે છે.

6) ડેનીયલ ગોલમાન અનુસાર ભાવનાત્મક બુદ્ધિમતાના પાંચ મુખ્ય ઘટકો કયા છે ?

7) મધ્યકાલીન ભારતમાં શા માટે મનસબદારી પ્રથા દાખલ કરવામાં આવી હતી?

8) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

9) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?

10) 'ડેમોગ્રાફીક ડિવિડન્ડ'નો સંપૂર્ણ લાભ મેળવવા માટે ભારતએ શું કરવું જોઈએ?

11) 1991ની આર્થિક નીતિ નીચેની કઈ મહત્વની બાબતોનો સમાવેશ કરે છે?

1. ખાનગીકરણ, કે જેના અંતર્ગત સરકારે ખાનગી ક્ષેત્રને વધુ તકો આપી અને નબળી કામગીરી કરતી જાહેર કંપનીઓમાં તેનો હિસ્સો ઘટાડયો કે વેચી દીધી.
2. ઉદારીકરણ, કે જે અંતર્ગત ખાનગી કંપનીઓને ઘણી છૂટ આપવામાં આવી. કર અને પરવાનગીઓ ઘટાડીને વહીવટી પ્રક્રિયા સરળ કરી.
3. વૈશ્વિકીકરણ, કે જે હેઠળ વિદેશી કંપનીઓને ભારતમાં આવવાની / રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી.

12) કઈ પંચવર્ષીય યોજના તેની અવિધ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી?

13) ભારતની રાષ્ટ્રીય વીજળી યોજના (NEP) 2022-32 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. યોજના લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા હાંસલ કરવા અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે પરમાણુ ઊર્જાના વિસ્તરણને પ્રાથમિકતા આપે છે.
2. નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે 2032 સુધીમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું ફરજિયાત છે.
3. યોજના, ગ્રીડમાં તૂટક-તૂટક પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને એકીકૃત કરવા માટે બેટરી સ્ટોરેજ અને પમ્પ્ય હાઇડ્રો સહિત ઉર્જાસંગ્રહ ઉકેલો પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

14) કયા દેશમાં છેલ્લા દાયકામાં વસ્તી વૃધ્ધિ દર 0.92% જોવા મળેલ છે જે છેલ્લા 8 દાયકામાં સૌથી ઓછો છે?

15) મિશ્ર અર્થવ્યવસ્થાનો’’ શો અર્થ થાય.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up