ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અકબરના દરબરના નવ રત્નોમાં દક્ષસેનાના અધ્યક્ષ કોણ હતા ?

2) ગુજરાતના ક્યા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનીવાળા કે નામવાળા પાટિયાં કે બોર્ડ” (Harappan Sign-Boards) મળી આવ્યા છે ?

3) રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તીની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા ?

4) મોઢેરાનું સૂર્ય મંદિર કયા શાસકના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?

5) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

6) કયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી?

7) સિકંદર લોદીના પિતાનું નામ જણાવો.

8) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. વૈદિક યુગમાં ગાયને સૌથી ઉત્તમ ધન માનવામાં આવતું હતું.
2. વૈદિક યુગમાં બાળવિવાહનું પ્રચલન ન હતું.
3. વૈદિક યુગમાં પિતૃસત્તાક વ્યવસ્થા પ્રચલિત હતી.

9) ‘કલિકાલસર્વજ્ઞ’ કોનું ઉપનામ હતું ?

10) પ્રખ્યાત કૃતિઓ ‘હર્ષચરિત’ અને ‘કાદંબરી'ના સર્જક જણાવો.

11) ‘ચોથ’’ અને ‘‘સરદેશમુખી’ કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં?

12) કૃષ્ણદેવરાયે કોની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા હતા?

13) અજયમેરુ નામના નગરની સ્થાપના બારમી સદીમાં ક્યા રાજાએ કરી હતી ?

14) મુઘલકાળ દરમિયાન આવેલ વિદેશી યાત્રી ‘ટેવર્નિયર’ તથા ‘બર્નિયર’ ક્યાના વતની હતા ?

15) મહાત્મા ગાંધીજીના અનુયાયી બહેન કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up