ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ?

2) ઋષિઓના સમયમાં નદીઓની સરખામણી કોની સાથે કરવામાં આવી છે ?

3) ચન્દ્રગુપ્ત-2 એ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી ?

4) ક્યા બળવાના બીજે જ દિવસે બ્રિટીશ સરકારે કેબીનેટ મિશનની જાહેરાત કરી હતી?

5) બનારસ હિન્દુ યુનિવર્સિટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેની સ્થાપના એની બેસન્ટે 'સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ' નામે કરી હતી.
2. જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

6) જ્યોર્જ યુલ, વિલિયમ વેડરબર્ન અને આલ્ફ્રેડ વેબનું ભારત સાથે સામાન્ય અનુસંધાન શું હતું?

7) યાત્રા દરમિયાન વલ્લભાચાર્યે ‘પારાયણ’ અને ‘શ્રીમદ ભાગવત’ની કથા કરી, આજે એ સ્થળ ............ તરીકે ઓળખાય છે.

8) પુરાતત્ત્વવિદોના મતાનુસાર કઈ જગ્યાએથી એક કબરમાં 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?

9) ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?

10) પંચમહાલમાં કઈ પ્રજા હતી કે જેનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો ?

11) ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?

12) ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી ક્યારે આપવામાં આવી હતી ?

13) ક્યા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજયની સ્થાપના કરી?

14) સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી હતી.

15) મુઘલકાળમાં મહેસૂલ - વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારીને શું કહેવામાં આવતું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up