ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભગવદગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ ક્યા રાજ્યના રાજવી હતા ?

2) હિંદ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલ ના લેખક કોણ છે?

3) પ્રબોધચિંતામણિ કૃતિની રચના ક્યા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

4) દક્ષિણ ભારતમાં ક્યા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું ?

5) યુરોપિયન જમીનદારો ચંપારણમાં જમીનના ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા ?

6) પ્રાચીન સમયના અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

7) ઈસ્લામ ધર્મના ખલિફા કોણ હતા ?

8) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

9) મલાયા ખાતે ‘ઈન્ડિયન નેશનલ આર્મી’ (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

10) દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં ગામે થયો હતો?

11) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા ?

12) જવાહરલાલ નેહરૂ દ્વારા ખૂબ જાણીતો “ઉદ્દેશ્યો ઠરાવ” (Objectives Resolution) વર્ષ ........ માં પસાર કરવામાં આવ્યો.

13) શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે કઈ જગ્યાએ ખાલસા કોલેજ' તથા શાળાઓ સ્થાપવામાં આવી ?

14) મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ અલગ રાજ્યની રચના ક્યારે થઈ હતી ?

15) બાબરે ઇબ્રાહિમ લોદીને હાર આપી તે યુદ્ધના મેદાનનું નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up