ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?

2) વિદેશીયાત્રી પીટરમંડી કોના સમયકાળમાં ભારત આવ્યા હતા ?

3) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

4) મેહમૂદ ‘બેગડો’ કેમ કહેવાય છે ?

5) સિંધુખીણ સંસ્કૃતિનું મોહેં-જો-દડો નગર ક્યાં આવેલું છે ?

6) ભારતમાં પ્રથમ રેલવે (ઈ.સ.1853 મુંબઈ-થાણા) ભારત-ઈંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તથા અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કોના સમયમાં થઈ હતી ?

7) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ?

8) બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ?

9) ‘ઓપરેશન વિજય’ 17, 18 ડિસેમ્બર, 1961ની મધરાતે જનરલ નેતૃત્વ હેઠળ શરૂ થયું.

10) ગાંધીજીના પત્નીનું નામ શું હતું ?

11) બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો?

12) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?

13) કૈસર-એ-હિંદ'ની ઉપાધિ કોણે ધારણ કરી હતી ?

14) ચંદ્રશેખર આઝાદનો પ્રારંભિક અભ્યાસ ક્યા સ્થળે થયો હતો ?

15) સૌરાષ્ટ્રનાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up