ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

2) અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય ક્યા નામે ઓળખાય છે ?

3) વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?

4) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?

5) વિદેશીયાત્રી પીટરમંડી ક્યા દેશના હતા ?

6) અમેરિકાના કિનારાના ટાપુઓને શું કહેવામાં આવે છે ?

7) સુભાષચંદ્ર બોઝના માતાનું નામ જણાવો.

8) સંત તુકારામ ક્યા ધર્મમાં જન્મ્યા હતા ?

9) લશ્કરમાં હિંદી સિપાહીને માસિક 7 રૂપિયા મળતા તો સામે અંગ્રેજ સિપાહીને ….……..… રૂપિયા મળતા.

10) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે?

11) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ?

12) દ્વિતીય અંગ્રેજ મૈસુર વિગ્રહના પરિણામે કઈ સંધિ કરવામાં આવી હતી ?

13) સિંધુખીણની સંસ્કૃતિમાં સાઈન બોર્ડ ક્યા નગરમાંથી મળી આવેલું ?

14) દાદાભાઈ નવરોજી,સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા વગેરે............ નેતાઓ તરીકે ઓળખાતા હતા.

15) 1925માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી કયા ત્રણ સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up