ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પૃથ્વીરાજ-3 બીજા ક્યા નામે ઓળખાય છે ?

2) એની બેસન્ટે સાપ્તાહિકની શરૂઆત કરી હતી ?

3) ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી’ આવું કોણે કહેવું ?

4) એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતાં?

5) સૌપ્રથમ ભાષાના ધોરણે રચવામાં આવેલું રાજ્ય ક્યું છે ?

6) ભારતમાં પહેલુ નિર્મીત “ ભારત માતા મંદિર (Bharat Mata Mandir)” કયા સ્થળે આવેલ છે?

7) રામચિરતમાનસના લેખક કોણ છે?

8) ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

9) ભારતનાં સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે?

10) વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા સંત કોણ હતા ?

11) બંધારણસભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

12) રહેનુમા-ઈ-મુઝદયરબન સભ્યોના અગ્રણી નેતા કોણ હતા ?

13) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું?

14) આદિમાનવ યુગમાં સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલા પાક ક્યા હતા ?

15) ગાંધીજીના માતાનું નામ શું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up