ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભગતસિંહનો જન્મ ક્યા સ્થળે થયો હતો ?

2) કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં ક્યા સ્થળે થયું હતું

3) સિંધુખીણ સંસ્કૃતિનું મોહેં-જો-દડો નગર ક્યાં આવેલું છે ?

4) અમેરિકાના મૂળ વતનીઓને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

5) ભામાશા ધર્મે કોણ હતો ?

6) હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને કોણે દગાથી માર્યા હતા ?

7) બંકીમ ચેટરજીની નવલકથા આનંદ મઠે કયા બળવાને પ્રસિધ્ધી આપેલ હતી?

8) અંગ્રેજો કોને “ભારતીય અશાંતિના પિતા” કહેતા હતા?

9) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા?

10) બનારસ હિન્દુ યુનિવર્સિટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેની સ્થાપના એની બેસન્ટે 'સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ' નામે કરી હતી.
2. જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

11) દર વર્ષે બાદશાહ માટે એક હજાર જેટલા કિંમતી પોશાક તૈયાર કરવામાં આવતા’ આવું ઉલ્લેખનાર લેખક કોણ હતું ?

12) નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 ના જ્યુરી અધિનિયમ (Jury Act of 1826) નો સખત વિરોધ કર્યો?

13) પાંચ વંશના શાસકોમાં શાસન સ્ત્રીઓ કરતી હતી એવું ક્યા વિદેશી પ્રવાસીએ ઉલ્લેખ્યું છે ?

14) બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો ?

15) મહાકાવ્ય ‘પૃથ્વીરાજ રાસો'માં પૃથ્વીરાજ ચૌહાણની વીરકથા આલેખનાર વિખ્યાત કવિ કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up