ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘પથ્થર થરથર ધ્રૂજે’ પંક્તિમાં ક્યો અલંકાર છે ?

2) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

3) "ઊને પાણીએ ઘર ન બળે" એ કહેવતનો સાચો અર્થ કયો છે?

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વાણીના પ્રહાર

5) નીચે આપેલા વિકલ્પોમાં કર્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

6) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

7) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો.

8) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. : 'ડાંફ'

9) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : સંઘ કાશીએ પહોંચવો

10) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ઘર આગળની બાંધેલી-બારણાવાળી છૂટી જગા"

12) ભારતીય વિઘાભવન દ્વારા ક્યુ સામયિક બહાર પાડવામા આવે છે ?

13) નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી.

14) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

કામ કરીને ખૂબ થાકી ગયેલી

15) માતાપિતા' શબ્દનો સમાસ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up