જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નવજાત શિશુને ફકત માતાનું ધાવણ-પાણી પણ નહી કયાં સુધી આપવું જોઈએ?

2) નર્મદ ના જીવન પરની જીવન કથા - વીર નર્મદ કોણે લખી ?

3) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તરવા માટે આપેલા પાંચ P સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?

૧. પીપલ ૨. પેક્સ ૩. પ્લેટફોર્મ ૪. પાર્ટીસીપેશન ૫. પ્રોસ્પેરિટી ૬. પોલિસી

4) ગાંધીજીએ લખેલા પુસ્તકોમા સૌથી વધુ જાણીતુ કયુ છે ?

5) ઈંગ્લીશ ચેનલ તરીને પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા?

6) રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની પુનઃરચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે?

7) રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતના પ્રમુખોને જિલ્લાવાર ........ ની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો.

8) ‘ઓપરેશન ફ્લડ’ (Operation Flood) કઈ બાબતને લગતું છે?

9) ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના'- આ જાણીતું ગીત કોણે લખ્યું છે ?

10) ભારતમાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ક્યા દિવસે ઉજવાય છે ?

11) જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા વસે સદાકાળ ગુજરાત એક કોણે કહ્યુ હતુ ?

12) રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ?

13) વંદે માતરમ્ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યુ હતું?

14) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભજિલ્લાની દિવડા પીએમ શ્રી સ્કૂલથી કરાવ્યો હતો.

15) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up