જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કયા વર્ષ સુધીમાં વધુ ૪ કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે?

2) 14 મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ?

3) સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે ?

4) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?

5) રાજ્યના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનું નામ શું છે?

6) ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) વિધેયક ૨૦૨૫ દ્વારા ગુજરાતના ૬ વિભાગોના .............. કાયદાઓની .............. જોગવાઈઓને decriminalized કરવામાં આવી.

7) ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે ?

8) 1967 શ્રી ઉમાશંકર જોષીને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો?

9) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત પીપીપી મોડેલનું આખુ નામ શું છે ?

10) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ?

11) પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્ત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ ‘વર્લ્ડ હેરીટેજ ડે’ ક્યા દિવસે મનાવવામાં આવે છે ?

12) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન વન ઉપજની સંખ્યા ૨૦થી વધારીને ……….કરી છે તેમ જણાવ્યું હતું.

13) ‘બહેનનો પત્ર’ કૃતિમાં બહેનનું નામ શું છે ?

14) ‘નમામી ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?

15) પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up