જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) “વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” પંકિતનાં કવયિત્રીનું નામ શું છે?

2) કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે ?

3) વડાપ્રધાનશ્રીએ કયા રાજ્યમાંથી દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નીધિનો ૨૧મો હપ્તો જાહેર કર્યો હતો?

4) અખિલ ભારત સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ?

5) આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

6) ‘‘ભણકારા’ સોનેટમાળાના કવિ કોણ છે ?

7) મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું?

8) ક્યા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

9) શ્રી જયોતિંદ્ર હ. દવેનુ ઉપનામ કયુ છે ?

10) પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ?

11) ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં …….. ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં ....... ક્રમે છે.

12) નાગરીકો ઘરેબેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલનું નામ શું છે??

13) પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’’ના સર્જકનું નામ જણાવો.

14) 2020ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજાનાર છે ?

15) સત્યના પ્રયોગ આત્મકથા ક્યા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up