જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મધ્યાહ્ન ભોજન યોજના ...તરીકે ઓળખાય છે.

2) AB PMJAY - MA હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાતનો ક્રમ કયો છે?

3) વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ?

4) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન નીચેનામાંથી કયા જિલ્લામાં કર્યું?

5) ગુજરાતી ભાષાનાં પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમા નવજાગ્રુતિ અને નવચેતનાનો છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પરિષદની રચના કરવામા આવે છે ?

6) તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો?

7) ‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંક્તિના સર્જકનું નામ જણાવો.

8) તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલીસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનારા પ્રોજેક્ટસને ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે?

9) નરેગાનું નામ બદલી ‘મનરેગા’ કોની યાદમાં કરવામાં આવ્યું?

10) ગુજરાતની કઈ મહાનગરપાલિકા ગ્રીન વિહિકલ પોલિસી અપનાવનારી દેશની પ્રથમ મહાનગરપાલિકા બની?

11) PEM નું પૂરું નામ............

12) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’ ક્યારે પ્રકાશિત થાય છે ?

13) વર્ષ 2020માં ઓલિમ્પિક રમતો ક્યાં યોજાશે ?

14) વિશ્વ શૌચાલય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લા ખાતે ગ્રામ પંચાયત અને સખીમંડળ વચ્ચે MoU કરીને કરવામાં આવી હતી?

15) સંસ્કાર દિપીકા - શિક્ષણ પત્રિકાનુ પ્રદર્શન કઈ સંસ્થા કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up