કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પૂર પ્રભાવિત પંજાબ રાજ્યને મદદ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશેષ રાહત ટ્રેનને …………. રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન કરાવ્યું.

2) દેશમાં શ્રેષ્ઠ અર્બન લોકલ બોડીની શ્રેણીમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે?

3) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા માટે “જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન”ની શરૂઆત કરાવી છે?

4) કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનનું નામ બદલીને …….. કર્યું છે.

5) શિક્ષકદિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે?

6) ભારત સરકારના દિશાનિર્દેશ હેઠળ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ………………… નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

7) અનુસુચિત જનજાતિના ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક કેટલી રકમની સહાય આપવામાં આવે છે?

8) ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સ ૨૦૨૫માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

9) વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ ખાતે વડાપ્રધાનશ્રીએ ભારત દ્વારા .............. દેશને ભેટમાં આપેલી ૨૦૦ ગીર ગાયોએ ત્યાની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

10) ગઝલસંગ્રહ “સાવ જુદું છે”ના ગઝલકાર કોણ છે?

11) ૧૬મા નાણાપંચ અંતર્ગત ગુજરાત માટે સેન્ટ્રલ ડિવોલ્યુશન ૩.૪૮ ટકાથી વધારીને ............ ટકા કરવામાં આવ્યું છે.

12) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારોહ નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાઈ ગયો?

13) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કેટલા મહત્વકાંક્ષી જિલ્લા અને તાલુકાઓમાં જી-સફલમાં ‘રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર’ સુવિધાનો શુભારંભ કરાવ્યો?

14) રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રીસરફેસિંગ અને આનુસંગિક કામગીરી માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે?

15) મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up