ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?

2) ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

3) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી?

4) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવિધ કેટલી હોય છે ?

5) વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું ક્યું મંત્રાલય/સંસ્થા સંભાળે છે ?

6) ભારતમાં પંચાયતીરાજની શરૂઆત ક્યારે થઈ હતી ?

7) ભારતનાં બંધારણમાં 42 મો સુધારો કયારથી અમલી બનેલ છે?

8) ઈ.સ.1976માં કેન્દ્ર સરકારે કયા મહત્ત્વના કાયદામાં સુધારો કર્યો ?

9) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે?

10) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે?

11) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે થયેલ કોઈ ગુનાના સંદર્ભમાં સ્પેશિયલ કોર્ટ કે એક્લુઝીવ સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવા કે જામીન આપવા અંગે ઇન્કાર કરવાના હુકમ સામે…………………

12) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોણ ઓળખાય છે?

13) ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યા દેશના બંધારણથી પ્રેરિત છે ?

14) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

15) મંત્રીમંડળમાં કેટલા કક્ષાના મંત્રીઓ હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up