ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?

2) નીચેનામાંથી કયો રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત 2009થી મૂળભૂત હક બન્યો છે?

3) કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ ?

4) ફોજદારી દાવા કે જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને શું કહેવામાં આવે છે ?

5) જિલ્લા પંચાયતની સ્વભંડોળની ચોખ્ખી આવકમાંથી કયા ભંડોળની રચના કરવામાં આવે છે ?

6) વિધાન-1 : કેગના અહેવાલ પ્રમાણે જાહે૨સાહસો હંમેશા નફાકારક રહ્યા છે.
વિધાન - 2 : કેગના અહેવાલ પ્રમાણે જાહેરસાહસો ઘણીવાર આંતરિક ઓડીટ હાથ ધરતા નથી.

7) અંદાજપત્રને કોણ તૈયાર કરે છે?

8) લોકસભાનાં કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સિધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે?

9) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ.....જ હોવા જોઈએ?

10) સંસદનું નીચલું ગૃહ ક્યા ઓળખાય છે ?

11) વિધાન-1 : જિલ્લામાં મનોરંજનવેરાની વસૂલાત - મામલતદાર
વિધાન-2 : તાલુકામાં મહેસૂલ કર્મચારીઓ ઉપર દેખરેખ – મામલતદાર

12) ઘણીવાર સમાચારમાં “અદાલત મિત્ર' (Amicus Curiae) શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે .......... છે.

13) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષનો અનુભવ જોઈએ ?

14) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ?

15) લોકશાહીના ચાર સ્તંભોમાં કોનો સમાવેશ થતો નથી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up