ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં દરેક પાંચમું વર્ષ પુરું થયે અથવા તે પહેલાં નાણાં આયોગની રચના કરવામાં આવે છે -

2) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ ગુનો બને તેવું કોઈ પણ કૃત્ય કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિના સબંધમાં કરવામાં આવેલ હોય તે સંજોગોમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

3) રાજ્યના વિસ્તારોમાં કઈ અદાલત સર્વોપરી છે ?

4) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે?

5) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે?

6) નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી?

7) સરકારની પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ ?

8) કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળમજૂર કહેવાય છે ?

9) રાજ્ય યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે ?

10) નીચેનામાંથી ક્યું ભારત સરકારના ‘નાણાં મંત્રાલય’ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

11) ભારતના સંવિધાનમાં “રાજય’’ની વ્યાખ્યા કયા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?

12) બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે?

13) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે?

14) વહીવટી નીતિનિયમોના અમલ માટેનું આવશ્યક તત્વ કયું છે ?

15) ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up