ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોકશાહીનો આધાર શાના પર રહેલો છે ?

2) ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

3) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ/આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

4) PPTનું પૂરું નામ જણાવો.

5) નીચેનામાંથી ક્યાં રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?

6) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ જો કોઈ માન્ય ખાનગી પ્રાથમિક શાળાના વહીવટકર્તા અને તે શાળાના શિક્ષક વચ્ચે નોકરીની શરતો સબંધિત કોઈ તકરાર હોય તો વહીવટકર્તા કે આવો શિક્ષક (બંને પૈકી કોઈ પણ) આ તકરાર સબંધી નિર્ણય માટે ............ સમક્ષ અરજી કરી શકશે.

7) ભારત સરકારે ‘વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ’ ક્યા વર્ષમાં નક્કી કરી હતી ?

8) વિધાન-1 : બિનસરકારી સંગઠનો (NGO)ને સરકાર નાણાની પૂર્તિ ન કરી શકે.
વિધાન-2 : બિન સરકારી સંગઠનો (NGO)ને સખાવતી સંસ્થાઓ નાણાપૂર્તિ કરી શકે છે.

9) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

10) સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના કઈ લોકશાહી અધૂરી મનાય છે ?

11) બંધારણના અનુચ્છેદ-112 થી અનુચ્છેદ-117માં શાની જોગવાઈ કરવામાં આવી છે ?

12) બંધારણના ક્યા સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે ?

13) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

14) કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે અનુસરવું તેને શું કહે છે ?

15) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up