ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

2) રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી ?

3) “ચુંટણી માટે રાજય દ્વારા નાણાકિય સહાય મળવી જોઈએ” એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી?

4) રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?

5) ગેરકાનૂની પ્રવૃત્તિ પ્રતિરોધ ધારો, 1907 નીચે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે?

6) ડો. બી. આર. આંબેડકરના મત મુજબ નીચેનામાંથી સામાજિક ન્યાયનાં મુખ્ય ઘટકો કયાં છે?

7) ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

8) સનદી અધિકારીના બિન-પક્ષપાતી અને વ્યવસાયીપણા માટે કયા શબ્દ વપરાય છે ?

9) ઈ.સ.1976માં કેન્દ્ર સરકારે કયા મહત્ત્વના કાયદામાં સુધારો કર્યો ?

10) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?

11) નીચેનામાંથી કયા રાજ્યમાં બંધારણના 73માં સુધારા અન્વયે પંચાયતમાં એસ.સી. (અનુસૂચિત જાતિ) માટેની અનામતની જોગવાઈ લાગુ પડતી નથી ?

12) આપણા દેશથી લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?

13) જંગલો અને વન્ય પશુપક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

14) વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

15) ભારતમાં જાહેર સાહસના વહીવટી માળખામાં સુધારણા અંગે 1956માં કોણે અહેવાલ રજૂ કરેલ ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up