ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના બંધારણના ………………. માં બાંયધરી આપવામાં આવેલા અધિકારો કેદીઓ માટે ઉપલબ્ધ છેઃ

2) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી?

3) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી શબ્દ ‘Sine die’’ નો અર્થ શું છે?

4) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?

5) રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે ?

6) માનવહકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી ?

7) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

8) લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?

9) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપના અધ્યક્ષસ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

10) આપણું બંધારણ બનતા કેટલો સમય લાગ્યો હતો ?

11) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ?

12) ઈ.સ. 1884માં નીચેનામાંથી કયો કાયદો પસાર કરવામાં આવેલ ?

13) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે?

14) નીચેનામાંથી કયો, પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ માનવામાં આવે છે ?

15) બંધારણ દિન ક્યારે આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up