ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા......... થી વધુ ન હોવી જોઈએ.

2) જન્મ/ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે?

3) ચાણક્યાના મતે રાજ્યના અંગોમાં કોનો કોનો સમાવેશ થાય છે ?

4) આર્ટિકલ 14-18 નીચેનામાંથી કયા અધિકાર સાથે સંબંધિત છેઃ

5) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલા કોણ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે ?

6) ‘સ્વાગત' પ્રોજક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન કયારે ફરિયાદીને સાંભળે છે ?

7) રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?

8) નીચેની કઈ ગુજરાતી વ્યકિત બંધારણસભામાં સભ્ય ન હતી ?

9) શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કોની છે ?

10) ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા’નો સમાવેશ કઈ યાદીમાં થયો છે?

11) ભારતના પ્રતીકની તક્તીની નીચે અંક્તિ કરેલ શબ્દો “સત્યમેવ જયતે” શેમાંથી લેવામાં આવ્યા છે?

12) રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

13) વિધાન-1 : ભારત સરકારની મૌદ્રિકનીતિ RBI નક્કી કરે છે.
વિધાન-2 ભારતમાં બજેટ બનાવવાનું કાર્ય નાણામંત્રાલય કરે છે.

14) "ભારત એ એક રાજ્યોનો સમુહ છે" ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવાયું છે?

15) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up