ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે?

2) 1950 થી 1990 દરમિયાન ઓદ્યોગિક વિકાસની વ્યૂહરચના અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રના એકમોએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી.
2. ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ ‘નિકાસ પ્રોત્સાહન' હતું.
3. સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો હતો.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

3) એક વર્ષમાં ભારતના બાહ્ય વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોને ................ કહેવામાં આવે છે.

4) લોકોની હદ બહારની કામ કરવાની પ્રતિબદ્ધતા અને પ્રવૃત્તિઓમાં તેમની સમ્મીલીતતાને ............. કહેવાય છે.

5) મહામંદી કોને કહેવાય ?

6) કયા વર્ષમાં સીવીલ સર્વીસ સુધારા માટે પી.સી. હુટા સમિતિની રચના કરવામાં આવી હતી?

7) નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં ‘GDP' (Gross Domestic Product) ની ગણતરી અને જાહેરાત કરે છે?

8) કઈ અર્થવ્યવસ્થામાં કિંમત તંત્ર (Price Mechanism) ના આધારે નિર્ણય લેવામાં આવે છે?

9) ભારતના કેન્દ્રિય અંદાજપત્ર સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું / કયા વિધાન / વિધાનો ખોટાં છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. વર્ષ 2018-19ના અંદાજપત્રમાં રેલ્વે અંદાજપત્રને સામાન્ય અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવામાં આવેલ.
2. વર્ષ 2017-18ના અંદાજપત્રથી સંસદમાં અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલીને 1લી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી.

10) નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ખાનગીકરણ એ જાહેર માલિકીના સાહસની માલિકી અથવા સંચાલનમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે.
2. ખાનગીકરણ (ડિસઇન્વેસ્ટમેન્ટ) એટલે જાહેર ક્ષેત્રના સાહસોની સરકારી શેર મૂડી ખાનગી રોકાણકારને વેચવી. ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે.
3. ખાનગીકરણ (ડિસઇન્વેસ્ટમેન્ટ) એ ખાનગીકરણને પ્રોત્સાહન આપવા અને રાજકોષીય ખાધનું સંચાલન કરવા માટેનું એક નીતિગત સાધન છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

11) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને ‘નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ?

12) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં થયું?

13) ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં જોડાવાના ભારતના પ્રયાસો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથેના વધારાના પ્રોટોકોલનું ભારતનું પાલન તેના NSG અરજીને સમર્થન આપીને પરમાણુ અપ્રસાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
2. 2008 માં ભારતને આપવામાં આવેલ NSG માફી તેને NPT પર હસ્તાક્ષર કર્યા વિના નાગરિક પરમાણુ વેપારમાં જોડાવા માટે પરવાનગી આપે છે.
3. ભારતે NSG સભ્યપદની મંજૂરી માટે યુએન સુરક્ષા પરિષદના તમામ સ્થાયી સભ્યો (P5) ને સફળતાપૂર્વક લોબિંગ કર્યું છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

14) ક્યા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ?

15) …………. ત્યારે થાય છે જ્યારે પરિપક્વતા અને અનુભવના કારણે મનુષ્યમાં વ્યવસ્થિત અને પ્રગતિશીલ ફેરફારો થાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up