કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘પ્રણામી સંપ્રદાય’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?

2) ગુજતરાતની મહિ નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ ક્યું છે?

3) ઉષા, ભગવાન કૃષ્ણનાં પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતમાન કરી, તે ક્યા નામે ઓળખાય છે?

4) ઉપનિષદ કાળમાં કઈ વિદ્યાપીઠ આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી ?

5) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?

6) પોંગલ ક્યા રાજયનો મુખ્ય તહેવાર છે?

7) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900ની આસપાસમાં ક્યો ગ્રંથ લખ્યો હતો ?

8) તાજમહેલનું બાંધકામ કેટલા વર્ષ ચાલ્યું હતું ?

9) સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું) ભારતમાં આયાત કર્યું?

10) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે?

11) કયા શાસકે ઉત્તર પૂર્વ એશિયાના આદિવાસીઓને એક કર્યા અને એશિયાના મોટા ભાગ પર કબજો કરનાર પ્રથમ મોંગોલ સમ્રાટ બન્યો?

12) પારનેરાનાં ડુંગરો ગુજરાતનાં ક્યાં સ્થળે આવેલ છે?

13) નદીઓના ખીણ પ્રદેશોમાંથી સુંદર રાતો પથ્થર મળી આવે છે જેને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

14) પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ક્યું છે ?

15) વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up