ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘પાકિસ્તાન’ નામ અને એ માટેની યોજના સૂચવનાર સર્વપ્રથમ નીચે પૈકીના એક હતા.

2) નીચે પૈકીના એક ફિરંગી ગવર્નર જનરલે સતીપ્રથા દૂર કરવા પ્રયાસો કર્યા હતા.

3) સંત કબીરનાં પાલક માતાનું નામ શું હતું ?

4) કઈ સાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હૉકિન્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું હતું ?

5) બુદ્ધને જ્યાં જ્ઞાનપ્રાપ્તિ થઈ એ સ્થળ બોધિગયાનું મૂળ નામ શું હતું ?

6) અકબરના દરબારમાં ઊંચા હોદ્દા મેળવનાર ભગવાનદાસ અને રાજા માનસિંહનું રાજા બિહારીમલ સાથેનું સગપણ કયું હતું ?

7) ‘હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક કોણ હતા ?

8) નેહરુ સમિતિના અધ્યક્ષ નીચે પૈકીના એક હતા.

9) બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?

10) આજના કંબોડિયા નામે દેશનું થોડા સમય પહેલાં કમ્યૂચેઆ નામ હતું, પરંતુ તે પહેલાં તે નીચે પૈકીના એક નામે ઓળખાતો.

11) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

12) દક્ષિણ ગુજરાતના કોટવાળિયાઓ કેવળ કોના ઉપર ગુજરાન ચલાવે છે ?

13) ભારતમાં કઈ બે પ્રજાઓ વચ્ચે સત્તા સ્થાપિત કરવા ત્રણ કર્ણાટક વિગ્રહો થયા હતા ?

14) નીચેના વાક્યો ચકાસો:

1. 1885 થી 1905 સુધીની હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી, મવાળ ઠરાવો અને દેશ માટેની કામગીરીના ઠરાવો વિનંતીની ભાષામાં કરવામાં આવેલ હતા.
2. 1906 - 1919 ના સમયગાળામાં, જહાલવાદી અને મવાળવાદી નેતાઓમાં વૈમનસ્ય વધેલ હતું. આ સમય દરમ્યાન પરદેશમાં પણ સ્વતંત્રતા મેળવવા કાર્યવાહી કરવામાં આવેલ હતી.

15) સર જદુનાથ સરકારે કોને ‘સંયુક્ત લશ્કરોનો કુશળ સંચાલક' કહ્યો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up