ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નિઘન્ટુ’ નામે આયુર્વેદના ગ્રંથની રચના કોણે કરેલી છે ?

2) ગાંધીજીએ સપ્ટેમ્બર 1920માં કલકત્તા મુકામે યોજાયેલ કોંગ્રેસના વિના ખાસ અધિવેશનમાં અસહકારનો ઠરાવ મૂક્યો હતો. આ અધિવેશન કોના અધ્યક્ષપદે યોજાયું હતું ?

3) ઔદ્યોગિક ક્રાંતિ માટે ઇંગ્લેન્ડનાં કારખાનાં તેમને જોઈતો કાચો માલ મુખ્યત્વે કયા દેશમાંથી મેળવી લેતા ?

4) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે- આ વિધાન કોનું છે ?

5) કચ્છ રાજ્યમાં કયા રાજવીના સમયમાં કચ્છ ટેલીગ્રાફથી દેશના અન્ય ભાગ સાથે જોડાયું હતું તથા કંડલા બંદરને વિકસાવવા બે ગોદી અને કસ્ટમ હાઉસ બંધાવ્યા હતાં?

6) સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નીચે પૈકીનું એક હતું.

7) નીચેનામાંથી કયા રાજવીએ દિગંબરો માટે મૂળવસ્તિકા (મૂળનું નિવાસ) મંદિર અને શ્વેતાંબરો માટે મૂળનાથ-જિનદેવ (જે જિન મૂળના ભગવાન છે) મંદિર બંધાવ્યું હતું?

8) તાતારખાન કયો ખિતાબ ધારણ કરી ગુજરાતનો પ્રથમ સુલતાન જાહેર થયો હતો ?

9) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી?

10) ભગવાન બુદ્ધે તેઓનું પહેલું પ્રવચન કયા સ્થળે આપેલ હતું?

11) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?

12) ભારતમાં સામાન્ય રીતે રાષ્ટ્રપ્રમુખ કોને વડાપ્રધાનપદે નીમે છે ?

13) ભારતને અરબોના આક્રમણથી બચાવનાર વંશ કયો હતો ?

14) અસહકારના આંદોલનને પરિણામે સ્થપાયેલી શિક્ષણ સંસ્થાઓમાં નીચે પૈકીની એકનો સમાવેશ થતો નથી.

15) રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરાવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up