ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોર્ડ બેંન્ટિકે કાયદો કરીને સતીપ્રથા બંધ કરાવી હતી. એમાં નીચે પૈકીના એક સુધારકનો પણ નોંધપાત્ર ફાળો હતો.

2) દિલ્હી સલ્તનત કેવા પ્રકારનું રાજ્ય હતું ?

3) નીચેનામાંથી કયા રાજાએ ‘પલ્લવમલ્લ’ નામે બિરુદ ધારણ કર્યું હતું ?

4) ‘સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ.’ આ સૂત્ર કોણે ઉચ્ચાર્યું હતું ?

5) જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થઈ ગયાનું કહેવાય છે ?

6) પાટલીપુત્રમાં યોજાયેલી જૈન ધર્મની પહેલી ધર્મપરિષદના અધ્યક્ષ કોણ હતા ?

7) ઈલ્બર્ટ બીલ’ કઈ બે પ્રજા વચ્ચે કાયદાની સમાનતા સ્થાપિત કરતું હતું ?

8) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો?

9) હર્ષના સમયમાં બંગાળ, બિહાર, ઓરિસ્સા, સારસ્વત (પ્રયાગ) અને કાન્યકુબ્જ (કનોજ) ના પાંચ પ્રદેશો કયા નામે ઓળખાતા ?

10) સ્વતંત્ર ભારતના ગૃહખાતાના વડા તરીકે સરદાર પટેલે નીચે પૈકી કયા રાજ્યનું ભારતસંઘમાં વિલિનીકરણ કરવા લશ્કર ઉતાર્યું હતું ?

11) ક્યા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ?

12) રાજ્ય (સોલંકી રાજ્ય)ની રાજધાનીનો પ્રદેશ શા માટે સરસ્વતીમંડલ તરીકે ઓળખાતો હતો ?

13) ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી?

14) નીચેના વાક્યો ચકાસો.

1. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના વખતમાં ચીની યાત્રાળુ ફહિયાને રાજ્ય વહીવટ અને સમૃદ્ધિ અંગેની વિગતો દર્શાવેલ છે.
2. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના રાજ્યમાં કાલિદાસ ધન્વંતરી વારાહ મિહિર વૈતાલ ભટ્ટ જેવી મહાન હસ્તીઓ હતી.
3. આ સમ્રાટના મૃત્યુ બાદ ગુપ્ત વંશ છિન્નભિન્ત થઈ ગયું હતું.

15) પ્લાસીના યુદ્ધ (1757) સમયે મુઘલ બાદશાહ કોણ હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up