ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈનો બેટ નજીવા ભાડેથી મેળવ્યો હતો ?

2) 1857 ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો?

3) રઝિયા બેગમ દિલ્હીની સુલતાના બની તે પહેલાં દિલ્હીના ગાદી ઉપર બેઠેલા સુલતાન કોણ હતા ?

4) જોનપુરમાં શર્કી નામે રાજવંશનો સ્થાપક મલેક સરવર મૂળે કોણ હતો ?

5) 19મી સદીમાં બંગાળમાં મોતીલાલ ઘોષ સંચાલિત ‘અમૃતબઝાર પત્રિકા’ નામે વર્તમાનપત્ર કઈ ભાષામાં પ્રસિદ્ધ થતું હતું ?

6) ચન્દ્રગુપ્ત-2નું મૂળનામ શું હતું ?

7) કેપ્ટન હોકિન્સ - વિદેશી યાત્રી કોના શાસનકાળમાં દિલ્હી આવ્યા હતા ?

8) ‘ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ કોણે અપનાવી ?

9) મહમદ બેગડાએ ચાંપાનેર નજીક કયું શહેર વસાવ્યું હતું ?

10) મુહંમદ ઘોરી ઘોરવંશના કયા સુલતાનનો ભાઈ હતો ?

11) ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત મૂળે કઈ ભાષામાં રચાયેલું છે ?

12) ‘માનવ પ્રથમ માનવ છે, પછી તે બીજા જાતિનો બને છે.’ - આવું કહેનાર સંત કોણ હતા ?

13) ગુપ્તયુગમાં કેટલીક ગાંધારશૈલીની બૌદ્ધમૂર્તિઓનું નિર્માણ થયું હતું. ગાંધારશૈલીનો જ્યાં જન્મ થયો હતો તે ગાંધાર પ્રદેશ હાલના કયા દેશમાં આવેલો છે ?

14) નીચે આપેલા સાલ-યુદ્ધનાં જોડકામાં કયું ખોટું છે ?

15) દિલ્હી સલ્તનત દરમિયાન પંજાબના કયા સંતે હિંદુમુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયમાં નોંધપાત્ર ફાળો આપ્યો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up