ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કંબાડિયામાં હુનાનના રાજ્યની સ્થાપક નીચે પૈકીનો એક બ્રાહ્મણ હતો.

2) કલકત્તા હાઈકોર્ટ કયા કેન્દ્રશાસિત વિસ્તારના વડી અદાલતીય કાર્યક્ષેત્ર (Jurisdiction) સાથે સંકળાયેલ છે ?

3) સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા?

4) ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું?

5) નીચેનામાંથી કોની નિમણૂક અશોકે તેમના સામ્રાજ્યમાં ન્યાય ચલાવવા માટે કરી હતી?

6) કયા યુગ દરમ્યાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા?

7) ગૌતમબુદ્ધનું મૃત્યુસ્થળ (નિર્વાણસ્થળ) ક્યું છે ?

8) ‘જહાંગીર’ની પત્નીનું નામ શું હતું ?

9) સમ્રાટ હર્ષ ભારતના ઇતિહાસમાં કયા વિશેષ નામથી જાણીતો છે ?

10) સિંધુ સંસ્કૃતિના લોકો નીચેનામાંથી કયા ફળથી પરિચિત હતા ?

11) ગણ રાજ્ય સમયના સમાજ જીવનમાં માટીના વાસણો પર ચિત્રાંકન કરેલ પાત્રને શું કહેવામાં આવે છે ?

12) રાજ્યપાલની સામાન્ય મુદત (Term of Office) કેટલા વર્ષની હોય છે ?

13) ક્યા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

14) મહાકવિ કાલિદાસની કઈ કૃતિ નાટચકૃતિ છે ?

15) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up