ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ક્યો પ્રદેશ પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ?

2) સુતરાઉ કાપડની સૌ પ્રથમ સફળ મિલ કોના દ્વારા ખોલવામાં આવી હતી ?

3) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે?

4) ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી હતી ?

5) સાબરમતી નદી ………………ખાતેથી ઉદ્ભવે છે.

6) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક ક્યા બે ડેમ વચ્ચે હશે ?

7) પ્લાયા (Playa) નું વૈકલ્પિક નામ ?

8) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે?

9) અફીણની ખેતી ક્યાં થાય છે ?

10) મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?

11) ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?

12) ભારતમાં સંપૂર્ણ રેલવે નેટવર્કને કેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યું ?

13) ગુજરાતમાં કલોલથી આવેલી છે.

14) યાદી-I માં આપેલા કિલ્લાઓને યાદી-II માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો.

1. લાખોટાનો કિલ્લો i. દેવભૂમિ દ્વારકા
2. ધોરાજીનો કિલ્લો ii. જૂનાગઢ
3. ઉપરકોટનો કિલ્લો iii. રાજકોટ
4. જૂનો કિલ્લો iv. જામનગર
5. મોડપર કિલ્લો v. સુરત

15) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એક બીજાને સમાંતર વહી, કચ્છના નાના રણમાં તેમનાં પાણી ઠાલવે છે.
2. બનાસ નદીના પ્રવાહમાર્ગની લંબાઈ સરસ્વતી નદીના પ્રવાહમાર્ગની લંબાઈ કરતાં વધુ છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up