કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતનું રાજ્ય પંખી ક્યું છે?

2) માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું?

3) તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?

4) નીચેનામાંથી ગુજરાતનું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામા આવ્યુ છે?

5) ભારતના નૃત્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

6) કૃષ્ણા નદી ઉપર ‘નાગાર્જુનસાગર' યોજનાને કારણે સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબી જાય તેમ હતા. આથી આ મંદિરોને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે મૂળ સ્થાનેથી ખસેડીને કયા સ્થળે સફળતાપૂર્વક સ્થાનાંતરિત કર્યા છે?

7) સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

8) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900ની આસપાસમાં ક્યો ગ્રંથ લખ્યો હતો ?

9) બીરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ?

10) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડોનો વિશાળ શબ્દ્કોષ 'ભગવદગોમંડલ' ક્યાં વિદ્વાન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે?

11) પાંચમી સદીની શરૂઆતમાં ક્યા ચીની મુસાફરે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?

12) ઈલોરાની કુલ કેટલી ગુફાઓ છે ?

13) ક્યા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાની અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો ?

14) ઈફ્કો ખાતરનું કારખાનું ક્યાં આવેલુ છે?

15) ભરતનાટ્યમ્ નૃત્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બિરજુ મહારાજ અને કુમુદ લાખિયા આ નૃત્યના નૃત્યકારો છે.
2. વૈજ્યંતિમાલા અને હેમામાલિની આ નૃત્યના નૃત્યકારો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up