કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) "વાગ્ભટ્ટ સંહિતા" નામનો મહત્ત્વનો ગ્રંથ નીચેનામાંથી કોનો છે ?

2) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલુ ન ગણાય?

3) મહૂડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

4) યહુદી ધર્મનાં શ્રધ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતના ક્યા એકમાત્ર જિલ્લામા આવેલું છે?

5) ચક્રમા સમુદાયના લોકો નીચે પૈકી કયા રાજયમાં વસે છે?

6) નીચેના પૈકી કયા નૃત્યો ગુજરાતના છે ?

(I) પલ્લી જાગ ગરબો
(II) વીંછુડો
(III) હુડો
(IV) કહુલ્યા

7) જહાંગીર સબાવાલા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?

8) એશિયાનું સૌથી વિન્ડફર્મ ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલુ છે?

9) કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિનિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ?

10) ઈ.સ. 1026માં મોઢેરા ખાતે સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું?

11) મેળાઓ અને જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

12) એલીસબ્રીજ નામ કોના પરથી પાડવામાં આવ્યુ છે?

13) પીઠોરા' શું છે?

14) વિતનચિત્ર એટલે શું થાય?

15) આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up