કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કૃષ્ણકાંત કડકિયા ક્યા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે?

2) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલુ ન ગણાય?

3) ગુજરાતનુ લિંગપ્રમાણ કેટલુ છે?

4) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ?

5) ‘‘લજ્જા’’ની લેખિકા કોણ ?

6) મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો ?

7) બૃહદેશ્વર મંદિરમાં ક્યા ભગવાનની મૂર્તિ છે ?

8) ખજૂરાહોના મંદિરો મધ્ય પ્રદેશના ક્યા જિલ્લામાં આવેલ છે ?

9) પારનેરાનાં ડુંગરો ગુજરાતનાં ક્યાં સ્થળે આવેલ છે?

10) ભડીયાદનો મેળો ક્યા જિલ્લામાં ઉજવાય છે ?

11) લોહરી ક્યા મહિનામાં ઉજવાય છે ?

12) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ?

13) કઈ નદિનો કિનારો 'સુવાલની ટેકરીઓ' તરીકે ઓળખાય છે?

14) ગુજરાતના સામાજીક અગ્રણીની શ્રીવિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.

15) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર ‘મુન્શી પ્રેમચંદ’ની નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up