કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતની દક્ષિણે ક્યાં પર્વતો આવેલા છે?

2) નિચેના વિધાનો વિચારણામાં લો.

1. આપણા સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.
2. આપણા સંગીતમાં મુખ્યત્વે પાંચ રાગો છે: 1. શ્રી 2. દીપક 3. હીંડોળ 4. મેઘ અને 5. ભૈરવી
૩. પંડિત સારંગદેવે “સંગીત રત્નાકર” નામના ગ્રંથની રચના કરી હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે.

3) યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. મધુબની : i. ઓરિસ્સા
2. વારલી : ii. આંધ્ર પ્રદેશ
3. પટ્ટચિત્ર : iii. બિહાર
4. કલમકારી : iv. મહારાષ્ટ્ર

4) ગુજરાતના હલ્લીસાકા નૃત્ય વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?

I. હલ્લીસાકા નૃત્ય પ્રાચીન છે અને ભૂતકાળના મહત્વપૂર્ણ પારસી સાહિત્યના સમયનું છે.
II. નર્તકો નૃત્યમાં એક સાંકળ બનાવવા માટે તેમના હાથ ભેગા કરીને વર્તુળ બનાવે છે.
III. એવું કહેવાય છે કે તેણે ભારતીય સાંસ્કૃતિક અભિવ્યક્તિઓમાં ઘણી મિશ્ર શૈલીઓને તેમાં પણ ખાસ કરીને છાલિક્યા ગીતો અને હલ્લીસાકા નૃત્યને પ્રેરિત કરી છે.

5) ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યું છે?

6) ક્યા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે ?

7) કયા શાસકે ઉત્તર પૂર્વ એશિયાના આદિવાસીઓને એક કર્યા અને એશિયાના મોટા ભાગ પર કબજો કરનાર પ્રથમ મોંગોલ સમ્રાટ બન્યો?

8) ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે?

9) પંચમહાલ જિલ્લામાં પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર પર કોણે વિજય મેળવી થોડા સમય માટે તેને રાજધાની બનાવી હતી ?

10) જનતા વોચ' કોને દોરી હતી?

11) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ડોકરા (Dokra) કળા લોસ્ટ-વેક્સ કાસ્ટીંગ (lost-wax casting) તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
3. મોહેંજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ-વેક્સ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે. ઉપરનાં પૈકી ક્યાં વિધાનો સત્ય છે?

12) સંતરામ મહારાજ સાથે ક્યું સ્થળ જોડાયેલું છે?

13) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે?

14) બૈજુ બાવરાના ગુરુ કોણ હતા ?

15) ગુજરાતની લોક રંગમંચની ‘ભવાઈ’નો ઉદ્ભવ..............માં થયો હતો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up