CCE Current Affairs 2026 Test 09

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અંગે કયું વિધાન અયોગ્ય છે ?

2) ફેબ્રુઆરી, 2026ની 59મી MPC બેઠક મુજબ વર્તમાન રેપોરેટ કેટલો છે ?

3) ભારતની ઑફશોર વિન્ડ એનર્જી (Offshore Wind Energy) ક્ષમતા અને નીતિ વિશે વિધાનો ચકાસો.

1. NIWE મુજબ ભારત 70 GWથી વધુની ઓફશોર વિન્ડ ક્ષમતા ધરાવે છે.
2. નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી વર્ષ 2015માં જાહેર કરવામાં આવી હતી.
3. સરકારે આ પ્રોજેક્ટ્સ માટે 7453 કરોડના વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF)ને મંજૂરી આપી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

4) UN-SALW ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. એશિયા-પેસિફિક રીજનનો પ્રથમ UN-SALW ટ્રેનિંગ પ્રોગ્રામ મધ્ય પ્રદેશના જબલપુર ખાતે યોજાયો હતો.
2. આ કાર્યક્રમનું આયોજન યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિસઆર્મામેન્ટ અફેર્સ (UNODA) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. 'સ્મોલ આર્મ્સ' (small Arms) એટલે એવા હથિયારો જે 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો ખોટાં છે ?

5) તાજેતરમાં હરિયાણામાં યોજાયેલા ‘39મા સૂરજકુંડ હસ્તકલા મેળા 2026'માં કયો દેશ અથવા જૂથ ‘ભાગીદાર રાષ્ટ્ર’ હતું?

6) વર્ષ 2026ના 'ઇન્ટરનેશનલ ડે ઑફ વિમેન ઍન્ડ ગર્લ્સ ઇન સાયન્સ'ની થીમ શું છે ?

7) ISRO દ્વારા ચંદ્રયાન-4 મિશન માટે કઈ લેન્ડિંગ સાઇટની પસંદગી કરવામાં આવી છે ?

8) યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રથમ ‘વિશ્વ દાળ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવી હતી ?

9) 'એક્સર્સાઇઝ વજ્ર પ્રહાર 2026' ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ હતી ?

10) એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજનાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. આ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી અને તે 'સેન્ટ્રલ સેક્ટર સ્કીમ' છે.
2. તાજેતરમાં તેનો લોન-લક્ષ્યાંક 1 લાખ કરોડથી વધારીને 2 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
3. તેમાં 2 કરોડ સુધીની લોન પર વાર્ષિક 5% વ્યાજસહાય આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

11) કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ્' કરવાની પ્રક્રિયા સંદર્ભે કયા વિધાનો યોગ્ય છે ?

1. બંધારણના અનુચ્છેદ ૩ હેઠળ સંસદને રાજ્યોના નામમાં ફેરફાર કરવાની સત્તા છે.
2. રાજ્યનું નામ બદલવા માટેનું બિલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર સંસદમાં રજૂ કરી શકાય છે.
૩. ‘કેરલમ્' શબ્દનો ઉલ્લેખ સમ્રાટ અશોકના શિલાલેખ –II માં ‘કેતાલાપુતો’ તરીકે જોવા મળે છે.
4. રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સાદી બહુમતીની જરૂર હોય છે.

12) નેશનલ શિપબિલ્ડિંગ ઍન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક (NSHIP) બાબતે નીચેનાં વિધાનો તપાસો.

1. આ પાર્કની સ્થાપના તામિલનાડુના થૂથુકુડી ખાતે કરવામાં આવી છે.
2. તે VOC પોર્ટ અને SIPCOT વચ્ચેની 50:50ની ભાગીદારી ધરાવતો સંયુક્ત ઉદ્યમ છે.
3. આ પાર્ક અંદાજે 2,000 એકર વિસ્તારમાં ફેલાયેલો એક 'ગ્રીનફિલ્ડ ક્લસ્ટર' છે.

13) 'ઓપરેશન વિન્ડલોર્ડ' અને માઇક્રો-ન્યુક્લિયર રિએક્ટર બાબતે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ અમેરિકા દ્વારા માઇક્રો-ન્યુક્લિયર રિએક્ટરનું પ્રથમ હવાઈ પરિવહન કરવાનું મિશન હતું.
2. આ મિશનમાં C-17 ગ્લોબમાસ્ટર III કાર્ગો એરક્રાફ્ટનો ઉપયોગ કરીને 'વોર્ડ 250' માઇક્રોરીએક્ટરનું વહન કરાયું હતું.
૩. માઇક્રો રિએક્ટર સામાન્ય રીતે 1,000 MW કે તેથી વધુ ઊર્જાનું ઉત્પાદન કરે છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :

14) નીચેનામાંથી “સ્વ–ઈજા જાગૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

15) 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026' વિજેતા રૂબલ નાગી (Rouble Nagi) વિશે નીચેનાં વિધાનો ચકાસો.

1. તેઓ રણજિતસિંહ દિસાલે બાદ આ પુરસ્કાર જીતનારા બીજા ભારતીય છે.
2. તેમણે સામાજિક કાર્ય માટે 'રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન' (RNAF)ની સ્થાપના કરી છે.
૩. ગ્લોબલ ટીચર પ્રાઇઝને 'શિક્ષણના નોબેલ પ્રાઇઝ' તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?

16) ગુજરાત અંદાજપત્ર 2026-27ના કવરપેજ પર કઈ ચિત્રકળા અને દેવીનાં ચિત્રો અંકિત કરવામાં આવ્યાં છે ?

17) દેશનું પ્રથમ રાજ્ય કયું છે જેણે તાજેતરમાં 'વ્યાપક શહેરી નીતિ' (Urban Policy)ના મુસદ્દાને મંજૂરી આપી છે ?

18) મહત્ત્વપૂર્ણ દરિયાઈ માળખાના રક્ષણ માટે અદ્યતન એન્ટી–ડ્રોન સુરક્ષા પ્રણાલીનો અમલ શરૂ કરનાર ભારતનું કયું બંદર ઓથોરિટી પ્રથમ બન્યું છે?

19) ભારતની નવી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ 'PRAHAAR' અંગે નીચેનાં વિધાનો તપાસો.

1. આ નીતિ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જાહેર કરવામાં આવી છે.
2. તેનો મુખ્ય સિદ્ધાંત 'ઝીરો ટોલરન્સ ટોવર્ડ્સ ટેરરિઝમ' છે.
3. આ નીતિમાં 'હોલ-ઓફ-ગવર્નમેન્ટ' અને 'હોલ-ઓફ-સોસાયટી' અભિગમ અપનાવવામાં આવ્યો છે.
4. આ નીતિ ઘડવા પાછળ એપ્રિલ, 2025ની પહેલગામ આતંકવાદી ઘટના મુખ્ય પ્રેરકબળ છે.

20) તાજેતરમાં …………….. દેશે SAFF અંડર-19 મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે?

21) નીચેનામાંથી શ્રી મોરારજી દેસાઈને કયા વર્ષે ‘ભારત રત્ન' એનાયત થયો હતો ?

22) નીચેનામાંથી “રણજી ટ્રોફી 2025-26' વિજેતા ટીમનું નામ શું છે?

23) વર્ષ 2026ની “વિશ્વ વન્ય જીવ દિવસ'ની થીમ શું છે ?

24) ઇજિપ્તમાં મળેલા શિલાલેખોમાં 'કોર્રન' નામનો ઉલ્લેખ છે, જે પ્રાચીન ભારતના કયા વંશ સાથે જોડાયેલ છે ?

25) વર્લ્ડ બૅન્ક દ્વારા ભારત માટે જાહેર કરાયેલ 'કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક (CPF) 2026-2031 હેઠળ વાર્ષિક કેટલા ધિરાણનું લક્ષ્ય રખાયું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up