CCE Current Affairs 2026 Test 06

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 25

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વર્ષ 2026ની ‘વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન’ની થીમ શું છે ?

2) ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. વર્ષ 2026માં ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરની મુલાકાત છેલ્લા 42 વર્ષમાં કોઈ ઓસ્ટ્રિયન ચાન્સેલરની પ્રથમ ભારત મુલાકાત હતી.
2. બંને દેશોએ રોકાણને સરળ બનાવવા માટે ‘દ્વિપક્ષીય ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ’ (FTM) લોન્ચ કર્યું છે.
3. વર્ષ 2026માં વિયેના ખાતે દ્વિપક્ષીય સ્પેસ ઇન્ડસ્ટ્રી સેમિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

3) ફ્રેન્ચ ઓપન 2026માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે ?

4) FIDE વિમેન્સ કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ 2026 જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે ?

5) વર્ષ 2026ની ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ની થીમ શું છે ?

6) CBSEનું આદર્શ (ધ્યેય) વાક્ય શું છે ?

7) ન્યુક્લિયર ફિઝિક્સના સંદર્ભમાં 'ક્રિટિકાલિટી' (Criticality) એટલે શું?

8) એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર કયા ઇકોનોમિક કોરિડોરનો ભાગ છે ?

9) ISSF વર્લ્ડ કપ 2026માં ભારતની કઈ જોડીએ 10m એર પિસ્ટલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો ?

10) ANNAM.AI (એલાયન્સ ફોર નેક્સ્ટ-જેન નરિશમેન્ટ થ્રુ એગ્રિકલ્ચર મોડર્નાઇઝેશન)ના સંદર્ભમાં નીચેનાં જોડકાં ધ્યાને લો.

1. Swan – પંજાબમાં સ્થાપિત 100 અદ્યતન વેધર સ્ટેશન્સનું નેટવર્ક.
2. ACE – AI સંચાલિત બહુભાષી ચેટ પ્લેટફોર્મ.
3. IIT રોપર – ANNAM.AI ઇકોસિસ્ટમ લોન્ચ કરનાર સંસ્થા.
ઉપરનાં પૈકી કયાં જોડકાં સાચાં છે ?

11) તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર રિલાયન્સ અને મેટા કયા શહેરમાં ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર બનાવશે ?

12) ભારતના પ્રથમ લિથિયમ-આયન બેટરી અને રેર અર્થ રીસાઇકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

13) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે PMGSY-III યોજનાની સમયમર્યાદા લંબાવવા અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

1. મેદાની વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ માટેની સમયમર્યાદા માર્ચ, 2028 સુધી લંબાવી છે.
2. પહાડી વિસ્તારોમાં પુલ માટેની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે.
3. આ યોજનાની સુધારેલી કુલ ખર્ચ-જોગવાઈ ₹ 83,977 કરોડ કરવામાં આવી છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?

14) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરવામાં આવેલા એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ (ECL) ફ્રેમવર્ક સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.

1. આ ફ્રેમવર્ક 1 એપ્રિલ, 2027થી અમલી બનશે.
2. આ મોડેલ એક ભવિષ્યલક્ષી (Forward-looking) અભિગમ છે, જેમાં બેન્કોએ લોન આપતી વખતે જ ડિફોલ્ટની સંભાવનાને આધારે અગાઉથી નાણાં અલગ રાખવા પડશે.
3. તબક્કા 1 (Stage 1) હેઠળ ન્યૂનતમ જોખમ ધરાવતી સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે બેન્કોએ આજીવન (Lifetime) ECLની જોગવાઈ કરવી પડશે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?

15) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે PMGSY-III યોજનાની સમયમર્યાદા લંબાવવા અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

1. મેદાની વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ માટેની સમયમર્યાદા માર્ચ, 2028 સુધી લંબાવી છે.
2. પહાડી વિસ્તારોમાં પુલ માટેની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે.
3. આ યોજનાની સુધારેલી કુલ ખર્ચ-જોગવાઈ ₹ 83,977 કરોડ કરવામાં આવી છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?

16) પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. તે તમિલનાડુના કલ્પક્કમ ખાતે આવેલું ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિએક્ટર છે.
2. તેની ઊર્જાક્ષમતા 500 મેગાવોટ ઇલેક્ટ્રિક (MWe) છે.
3. આ રિએક્ટર સોડિયમ-કૂલ્ડ અને પૂલ-ટાઇપ પ્રકારનું છે.
4. કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ઓપરેટ કરનારો ભારત વિશ્વનો ત્રીજો દેશ છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

17) NCERTને 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી' જાહેર કરવા અંગે નીચેનાં વિધાનો તપાસો.

1. UGC એક્ટ, 1956ની કલમ 3 મુજબ આ દરજ્જો આપવામાં આવ્યો છે.
2. આ દરજ્જામાં NCERTની સાથે તેની 6 ઘટક સંસ્થાઓ (RIE)નો પણ સમાવેશ થાય છે.
3. હવે NCERT સ્વતંત્ર રીતે પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરી શકશે અને ડિગ્રી એનાયત કરી શકશે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?

18) UNSC સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તેનું પૂરું નામ 'United Nations Security Council' છે.
2. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે.
3. UNSCનું પ્રથમ સત્ર 17 જાન્યુઆરી, 1946ના રોજ લંડનના વેસ્ટ મિન્સ્ટર ખાતે યોજાયું હતું.
4. UNSC 15 સભ્યો ધરાવે છે. જેમાંથી 5 કાયમી સભ્યો અને 10 બિન–કાયમી સભ્યો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

19) ભારતીય બંધારણની 10મી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

20) તાજેતરમાં UN-ECOSOCની કઈ સહાયક સંસ્થામાં ભારતની વરણી થઈ નથી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up