CCE Current Affairs 2026 Test 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 6

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વર્લ્ડ કેન્સર ડે અને ભારતની પ્રથમ કેન્સર માર્ગદર્શિકા બાબતે કયાં વિધાનો સાચાં છે ?

1. વર્લ્ડ કેન્સર ડે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે.
2. વર્ષ 2025-2027 માટેની થીમ 'યુનાઇટેડ બાય યુનિક' છે.
3. ભારતની પ્રથમ સ્વદેશી માર્ગદર્શિકા 'લન્ગ કેન્સર' (ફેફસાના કેન્સર)ની સારવાર માટે જાહેર કરવામાં આવી છે.

2) તાજેતરમાં ‘ભારત-નેધરલેન્ડ હાઈડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો હતો, આ પ્રોગ્રામ કયા ભારતીય મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો?

3) 'એક્સર્સાઇઝ મિલન 2026' સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.

1. આ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનો બહુપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ છે જે ભારતીય નૌસેના દ્વારા દર 2 વર્ષે યોજાય છે.
2. વર્ષ 2026માં તેની 13મી આવૃત્તિ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી.
૩. આ વર્ષની થીમ ‘કેમરેડરી, કો-ઓપરેશન, કોલેબરેશન' રાખવામાં આવી હતી.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

4) કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ 'અર્બન ચેલેન્જ ફંડ (UCF) 'ના ફંડિંગ માળખા (Funding Structure) બાબતે નીચેના પૈકી કર્યું સાચું છે?

5) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય ગાન (National Song) ને રાષ્ટ્રીગીત (National Anthem) નાં નવા પ્રોટોકોલ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ્ અને જન ગણ મન બંને રજૂ કરવાનાં હોય, તો પ્રથમ રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાવું જોઈએ.
2. 'વંદે માતરમ્'નાં સંપૂર્ણ 6 પદો ધરાવતી આવૃત્તિ ગાવા માટેનો અંદાજિત સમય 3 મિનિટ અને 10 સેકન્ડ રહેશે.
3. લશ્કરી કે પોલીસ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ પૂર્વે 7 ડગલાંના તાલ સાથે “ડ્રમ રોલ” વગાડવો અનિવાર્ય છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

6) સ્પેસ-ટુ-સસ્પેસ ઇમેજિંગ ક્ષમતા પ્રદર્શિત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની કઈ બની ?

7) ઓસ્ટ્રેલિયન ઓપન 2026મા “મૈન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે?

8) જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)માં 'સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી' (CBDC)નો ઉપયોગ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

9) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તિરુવલ્લુવર સેન્ટર' મલેશિયાની કઈ યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવશે ?

10) ભારતીય સેના દ્વારા અગ્નિ વર્ષા 2026 કવાયત તાજેતરમાં ક્યાં યોજાઈ હતી?

11) તાજેતરમાં સંરક્ષણ મંત્રી દ્વારા લોન્ચ કરાયેલ 'માઉન્ટેન ફાયર કન્ટ્રોલ રડાર' મુખ્યત્વે કયા હેતુ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે ?

12) વર્ષ 2026ના 'કેફોર્ડ પ્રાઈઝ' (જીયોસાયન્સના નોબેલ) માટે કોની પસંદગી કરવામાં આવી છે ?

13) નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન 2.0 (NMP 2.0) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. NMP 2.0 ની જાહેરાત કેન્દ્રીય બજેટ 2025-2026માં કરવામાં આવી છે.
2. આ યોજનાનો સમયગાળો 5 વર્ષ (2025-2026થી 2029-2030) માટેનો છે.
3. તેનો કુલ લક્ષ્યાંક 16.72 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે.
4. આ પ્રોજેક્ટ માટે નીતિ આયોગ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.

14) નીચેનામાંથી ‘વિશ્વ દાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

15) ભારત-UK દ્વિપક્ષીય સામાજિક સુરક્ષા કરાર (SSA)ના ફાયદા કયા છે ?

1. તે બેવડા સામાજિક સુરક્ષા યોગદાનની નાબૂદી કરે છે.
2. ભારતીય કામદારોએ આ માટે EPFOમાંથી ' સર્ટિફિકેટ ઓફ કવરેજ' (COC) મેળવવું અનિવાર્ય છે.
3. તે નિવૃત્તિ પછીના પેન્શન લાભોને સુરક્ષિત કરે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

16) ભારત તાજેતરમાં કઈ પહેલમાં જોડાનાર 10મો દેશ બન્યો છે ?

17) મહારાષ્ટ્રનાં કયા સ્થળને તાજેતરમાં UNESCO એશિયા-પેસિફિક 'એવોર્ડ ઓફ મેરિટ' 2025 પ્રાપ્ત થયો છે ?

18) ભગવાન બુદ્ધના પવિત્ર 'દેવની મોરી' અવશેષોના પ્રદર્શન સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ અવશેષોનું પ્રદર્શન શ્રીલંકાના કોલંબોમાં ગંગારામાયા. મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
2. દેવની મોરી અવશેષોનું, ભારતની બહાર આ પ્રથમ જાહેર પ્રદર્શન છે.
૩. દેવની મોરી એ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો નદી કિનારે આવેલું સ્થળ છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :

19) 'યુદ્ધાભ્યાસ વાયુશક્તિ-26' વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

20) તાજેતરમાં મુંબઈ કોસ્ટલ રોડ પર પ્રથમ મ્યુઝિકલ રોડ શરૂ થયો છે. આ કોસ્ટલ રોડ પર કયા ગીતની ધુન સાંભળવા મળશે ?

21) ગુજરાતમાં હોળી બાદ ગેરનો પ્રસિદ્ધ મેળો કયાં યોજાય છે?

22) 'યુગે યુગીન ભારત' રાષ્ટ્રીય સંગ્રહાલય બાબતે કર્યું વિધાન અયોગ્ય છે?

23) નીચેનામાંથી ‘વિશ્વ વન્ય જીવ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

24) NITI (National Institution for Transforming India) આયોગ વિષે નીચેનામાંથી ક્યું વિધાન અયોગ્ય નથી ?

1. 1.જાન્યુઆરી 2016થી આયોજન પંચના સ્થાને તેની શરૂઆત કરવામાં આવી હતી.
2. તે ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે.
3. તેના ઉપાધ્યક્ષ હોદાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને CEOની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત વાક્યો પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

25) તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 કયા દેશમાં યોજાયો હતો?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up