ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલની સ્મૃતિમાં બંધાવેલ તાજમહાલની ડિઝાઈન તૈયાર કરનાર સ્થપતિ.

2) ‘હલ્લુર’ સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?

3) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી?

4) 1919માં જલિયાંવાલા બાગમાં ભરાયેલી શાંત સભા ઉપર આડેધડ ગોળીબાર કરવાનો આદેશ આપનાર લશ્કરી અધિકારી.

5) ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના 1882 માં મદ્રાસ નજીક નીચે પૈકીના એક સ્થળે થઈ હતી.

6) કોને ‘દેશબંધુ' નું બિરુદ મળ્યું હતું ?

7) સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે ક્યા ચીની મુસાફર આવ્યા હતા ?

8) અકબરે નીચેનામાંથી કયા સ્થળે ઇબાદતખાનું (પ્રાર્થના ગૃહ) બંધાવ્યું હતું ?

9) વિજયનગરમાં એલચી તરીકે આવનાર સુપ્રસિદ્ધ વૃત્તાંતકાર અબ્દુર્રઝાક કયા દેશનો હતો ?

10) નીચેનામાંથી કોણે શિવ-ભક્તિનો પ્રચાર કર્યો ?

11) રામશાસ્ત્રી કોના સમયનો સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતો ?

12) ગુપ્તયુગમાં મથુરાશૈલી અને ગાંધારશૈલી કલાના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

13) અણહિલપુર - પાટણ કોણે વસાવ્યું હતું ?

14) ગુપ્ત વંશના કયા રાજાએ વાકાટક વંશ સાથે લગ્નસંબંધો બાંધી તેમને મિત્રો બનાવ્યા હતા ?

15) ‘કબીરવડ' ગુજરાતમાં કયા સ્થળ નજીક આવેલો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up