ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બીજું વિશ્વયુદ્ધ (1939-’45) કોની કોની વચ્ચે લડાયું હતું ?

2) 1857ના વિપ્લવમાં પોતાના પતિને સાથ આપનાર ઝિન્નતમહાલ કોનાં બેગમ હતા ?

3) બંધારણની કઈ કલમ રાજ્યો ઉપર રાષ્ટ્રપતિશાસન લાદે છે ?

4) નીચેનામાંથી કયું પુરાતત્વીય સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય બંદર શહેર હતું?

5) ભગવાન બુદ્ધે નીચેનામાંથી કયા લુંટારૂનું જીવનપરિવર્તન કરી તે પોતાનો શિષ્ય બનાવ્યો હતો ?

6) ગુજરાતના “અશોક” તરીખે કોણ પ્રખ્યાત છે?

7) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ.

8) ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે ?

9) ક્યા ગવર્નર જનરલે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા ‘જીત, જપ્તી અને ખાલસા નીતિ’ અપનાવી હતી ?

10) નીચેનામાંથી કયો સમય પૂર્વમધ્યકાળ અથવા રાજપૂત યુગ તરીકે ઓળખાય છે ?

11) સમાજસુધારક રાજા રામમોહનરાયનું મૃત્યુ ઇંગ્લેન્ડના નીચે પૈકીના એક શહેરમાં થયું હતું.

12) ગોવિંદ-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ ક્યા વંશના હતા?

13) મુઘલકાળ દરમિયાન કઈ ભાષાના પુસ્તકોના ભાષાંતરો થયા ?

14) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા?

15) ‘કોવલન’ અને ‘કકિ’ નીચે પૈકી કઈ કૃતિનાં પાત્રો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up