ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

2) ભારતે કયા દેશ સાથે “કેદીઓના પ્રત્યાર્પણ' કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

3) લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા?

4) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

5) વિધાન-1 : કામમાંથી જ સત્તાધિકાર જન્મે છે અને તે કામ સાથે જ રહે છે. - એમ.પી. ફૉલેટ
વિધાન-2 : સંગઠન એટલે સમાન રીતે સંયોજીત પ્રવૃત્તિઓની પ્રથા – સી. બર્નાડ

6) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?

7) બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?

8) બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ?

(I) બંધારણ એ માત્ર કાયદો નથી, પરંતુ એવું તંત્ર છે જેના દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે.
(II) બંધારણ એ જીવંત અને સજીવ બાબત છે.

9) માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે કોનો આશરો લઈ શકાતો નથી ?

10) માન.રાષ્ટ્રપતિ પર “ઈમ્પીચમેન્ટ’ (Impeachment of the president) મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમ (Article) માં જણાવવામાં આવેલી છે?

11) વિધાન – 1 : જાહરેવહીવટ એ આધુનિક સરકારની સમસ્યાનું હાર્દ છે. - ડી.વાલ્ડૉ. વિધાન
2 : સરકારની વહીવટી શાખાની પ્રવૃત્તિઓ એટલે જ જાહેર વહીવટ - વુડ્રો વિલ્સન

12) આપણું બંધારણ બનતા કેટલો સમય લાગ્યો હતો ?

13) રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે?

14) ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે ?

15) જિલ્લાના ધારાસભ્યો અને સંસદસભ્યોની નિમણૂક જિલ્લા આયોજન સમિતિમાં કઈ રીતે થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up