પંચાયતી રાજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે ગ્રામ પંચાયતના કુલ ચૂંટાયેલા સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

2) વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ?

3) ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 અંતર્ગત સામાજિક ન્યાય સમિતિની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે?

4) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

5) જિલ્લા પંચાયતની બેઠકોનો સમય કોણ નક્કી કરે છે ?

6) ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે ક્યા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું ?

7) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યું ફંડ સ્થાપવાનું હોય છે ?

8) ગ્રામ પંચાયતમાં કઈ રીતે ઠરાવ પસાર કરવામાં આવે છે ?

9) નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં ક્યો હોદ્દો છે ?

10) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં ..બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

11) નીચેનામાંથી ક્યા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી નથી ?

12) ગ્રામ પંચાયતની મુદ્દત સામાન્ય રીતે કેટલી હોય છે ?

13) ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

14) ગ્રામસભા એ પંચાયતી રાજની ગંગોત્રી છે' આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?

15) પંચાયતી રાજ સંસ્થાઓને મૂળ વગરના ઘાસ' સાથે કઈ સમિતિએ સરખાવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up